જસદણ

જસદણના ચિતલીયા ડુંગર ખાતે ભવ્ય મેળાનું આયોજન

ચિતલીયા ગામમાં દર વર્ષે સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે, આ સાતમના પાવન અવસરે હજારો લોકો માતાજીના દર્શનાર્થે પધારે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ વર્ષે પણ એટલે કે તારીખ 11/08/2024 ને રવિવારના રોજ શ્રદ્ધાળુઓ શીતળામાના દર્શનાર્થે પધારશે અને ભવ્ય મેળાનો આનંદ માણશે તેમજ તારીખ 25/08/2024 ને રવિવારના રોજ પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તારીખ 11 અને તારીખે 25 એ જરૂર થી દર્શનાર્થે પધારો અને મેળાનો આનંદ માણો તેવો અનુરોધ મંદિરના પૂજારી ઉમંગગીરી બાપુએ લોકોને કર્યો છે

Related posts

જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ ઉત્સવ અને વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ….

Rajesh Limbasiya

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

Rajesh Limbasiya

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

Rajesh Limbasiya