જસદણ

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

અદ્રશ્ય શક્તિ સંચાલિત સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આયોજન હેઠળ આરોગ્ય મંદિરના મુખ્ય પટાંગણમાં રામાણી જનરલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમમાં સ્વામી નારાયણ સંપ્રદાયના વંદનીય સંતશ્રી ભક્તિજીવનદાસ સ્વામીએ કાર્યક્રમમાં શુભ આશિષ અર્પવા ઉપસ્થિત રહેવા માટે ઈચ્છા વ્યકત કરી હતી વંદનીય સંત શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ડો. દીપક રામાણી સાહેબે ધન્યતા અનુભવી હતી

Related posts

જસદણના મોટા દડવા ગામમાં દુષ્કર્મની ઘટના

Rajesh Limbasiya

આટકોટ ના કે.ડી.પરવાડીયા હોસ્પિટલ માં ૪૫ વર્ષ ના દર્દી નું અતરડા નું જટિલ ઓપેરશન કરી નવું જીવનદાન અપાયું

Rajesh Limbasiya

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે.

Rajesh Limbasiya