જસદણ

જસદણ ખાતે મન કી બાત ના કાર્યક્રમ અને એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરાયું

આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૧૦૮ મન કી બાત ના કાર્યક્રમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરતા અશોકભાઈ મહાદેવભાઈ ચાંવ મહામંત્રી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો રાજકોટ, ગટુભાઈ ગીડા મંત્રી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચો,જસદણ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઇ રાઠોડ જયદીપ કાંગસિયા,ભુપતભાઇ ગરિયા,જયુભાઈ બોરીચા એ સન્માનિત કર્યા

Related posts

જસદણ પંથકમાં PGVCL દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

Rajesh Limbasiya

રાજકોટ જિલ્લાકક્ષાના પ્રાથમિક વિભાગના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાની કૃતિ ઝોનકક્ષાએ પસંદગી પામી

Rajesh Limbasiya

રાજકોટના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ઝેરી દવા પી લેતાં કરૂણ મોતજસદણના બોઘરાવદર ગામે ધો.12 ભણતો હતો

Rajesh Limbasiya