જસદણ

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું

પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા નું નિવેદન

આ નિવેદન સસ્તી પરસિંધિત માટે નિવેદન છે:-દિનેશ બાભણીયા

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન માં દીકરીઓ પર લાઠીસાર્જ અને ગાળો વરસાવી હતી ત્યારે આગેવાનો ક્યાં હતા :-દિનેશ બાભણીયા

ગામે ત્યારે ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન બને ત્યારે તેમના જામીન કોણ બનશે તે પણ સમાજ માટે તેમજ દીકરીઓ માટે પણ પ્રશ્ન છે:- દિનેશ બાભણીયા

મહિલા અનામત માટે ગગજીભાઈ ને મળવા ગયા હતા ત્યારે આ બાબતે કોઈ તરફેણ કે ફેવર કરી નહોતી :-દિનેશ બાભણીયા

બહેનોની વાતો સ્ટેજ કે મંચ પર ન થઈ શકે બેનો સાથે ગ્રાઉન્ડ રિયાલિટી માં કામ કરવું જોઈએ :-દિનેશ બાભણીયા

જ્યારે જ્યારે પાટીદાર સમાજ ની બહેનો પર અત્યાચાર થયો છે ત્યારે કોણ જમીન બન્યું છે જેમ પાટીદાર અનામત આંદોલનમાં અમારે જામીન બનવું પડ્યું હતું તેવી જ રીતે ગગજીભાઈ બહેનો પર ચોડી દેશે

પાટીદાર સમાજની તમામ બહેનો ઝાંસીની રાણી છે તેમને કોઈ હથિયારની જરૂર નથી

તેના માટે પાટીદાર સમાજના યુવાનો આગેવાનો કટિબંધ છે

Related posts

જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તારીખ:/20/09/2023

Rajesh Limbasiya

જસદણમાં આવતીકાલે યોજાશેલોકસભામાં ૩૩% મહિલા અનામતનો ખરડોપ્રસારકરવા બદલ આભર વધામણા કાર્યક્મ

Rajesh Limbasiya

જસદણ તાલુકાના સાણથલી ગામમાં શ્રી ખોડીયાર ગરબી મંડળ દ્વારા તુલસી વિવાહનું ભવયાતી ભવ્ય આયોજન

Rajesh Limbasiya