જસદણ

આટકોટ ના કે.ડી.પરવાડીયા હોસ્પિટલ માં ૪૫ વર્ષ ના દર્દી નું અતરડા નું જટિલ ઓપેરશન કરી નવું જીવનદાન અપાયું

ગોંડલ ના રહેવાસી ૪૫ વર્ષ ના દર્દી ના પેટ માં નાના અતરડા ની જટિલ લોહી ની ગાંઠ ફૂટી જતા, ૧ દિવસ માં લોહી ની ટકાવારી ઘટી ને ૫% થઇ ગઈ હતી. રાજકોટ ની ખાનગી હોસ્પિટલ માં ખર્ચો ખુબ વધારે કહ્યો હતો. જેનું ઇમર્જનસી ધોરણે અતરડા ના બાયપાસ નું ૨.૧/૨ કલાક નું ઓપેરશન આયુષ્માન ભારત યોજના હેઠળ તદ્દન મફત કરી આપવા માં આવ્યું હતું. હોસ્પિટલ માં અદ્યતન સાધન & નવી ટેકનોલોજી વાળા ઓપેરશન થેટરે ની મદદ થી આ ઓપેરશન સફળ નીવડ્યું હતું. દર્દી & સગાવાળા એ ડો. જેમીન કાલોલ (સર્જન) & તેમની ટીમ , ડો. જયદીપ – ડો. હાર્દિક (એનેસ્થેટીસ્ટ) & તેમની ટીમ, ડો. નવનીત બોદર (મેનેજમેન્ટ ) આયુષમન ટીમસાથે જ તેમણે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.

Related posts

જસદણના જંગવડ ગામેં ગત રાત્રિના સમયે અકસ્માત સર્જાયો બે લોકો થયા ઇજાગ્રસ્ત

Rajesh Limbasiya

કમળાપુર ગામમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી

Rajesh Limbasiya

જસદણના દોલતપર ગામે રામદેવજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાય

Rajesh Limbasiya