Blogજસદણ

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

ખોડિયાર ઉપવન –કાળાસર

જાહેર આમંત્રણ.

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા ત્રીજું મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ધતિ મુજબનું) અમારા આવો, વતનને હરિયાળું બનાવીએ ‘ એ પ્રોજેક્ટ અંતર્ગત 2100 વૃક્ષોનું ખોડિયાર ઉપવન કાળાસર ગામની ખડકાળી ધારમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.

Related posts

જસદણ શહેરમાં હાથ ઊંછીના આપેલ પૈસાની પરત માગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જેની સાચી હકીકતોને ધ્યાને લઈને જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ

Rajesh Limbasiya

જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું મોત બે ગંભીર

Rajesh Limbasiya

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર,રાજકોટમાંથી ડો. ભરત બોઘરાનું પણ નામ, તો કેન્દ્રના મંત્રીઓ અને નેતાઓની ફોજ ઉતરશે પ્રચારમાં

Rajesh Limbasiya