જસદણ

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

અદ્રશ્ય શક્તિ સંચાલિત સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આયોજન હેઠળ આરોગ્ય મંદિરના મુખ્ય પટાંગણમાં રામાણી જનરલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમમાં સ્વામી નારાયણ સંપ્રદાયના વંદનીય સંતશ્રી ભક્તિજીવનદાસ સ્વામીએ કાર્યક્રમમાં શુભ આશિષ અર્પવા ઉપસ્થિત રહેવા માટે ઈચ્છા વ્યકત કરી હતી વંદનીય સંત શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ડો. દીપક રામાણી સાહેબે ધન્યતા અનુભવી હતી

Related posts

જસદણના સાણથલીમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત; પરિવારનો હત્યાનો આરોપ

Rajesh Limbasiya

જસદણ સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સેવાકીય અને માનવતા નું તાજુ ઉદાહરણ

Rajesh Limbasiya

જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya