જસદણ

જસદણ તાલુકાના કોઠીગામનું બસસ્ટેશન જજૅરિત હાલતમાં

જસદણ તાલુકાના કોઠીગામનું બસસ્ટેશનને 35 વર્ષ થયા મુસાફરી કરતા લોકો પરેશાન છે કારણ કે કોઠીગામના પાદરમાં આવેલ બસસ્ટેશનને 35 વર્ષ પહેલાં બનાવ્યું હતું પછી બસસ્ટેશનને આજ સુધી સમારકામ પણ કર્યું નથી બસસ્ટેશન જજૅરિત હાલતના કારણે ચોમાસામાં વરસાદ વરસતા બસસ્ટેશન પર ઘાસ ઉગી નીકળ્યું હતું જસદણથી રાજકોટ (વાયા કોઠી.) જવા માટે અહિં ડબલ પટીનો 5 વર્ષ પહેલા નવો રોડ બનાવ્યો છે એટલે મોટા ટ્રકો નવી નક્કોર બસ જસદણ બસસ્ટેશનમાંથી મળી છે પરંતુ કોઠીગામનું બસસ્ટેશન જજૅરિત હાલતમાં છે મુસાફરી કરતા લોકો માટે તો અહીં ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે આ બસસ્ટેશન ગમે ત્યારે નીચે પડી શકે છે

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172

Related posts

જસદણના ચિતલીયા ડુંગર ખાતે ભવ્ય મેળાનું આયોજન

Rajesh Limbasiya

જસદણ ના અને હાલ રાજકોટ સ્થિત વક્તા શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના શુ મધુર કંઠે ઋષિકેશ ઉતરાખંડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નુ રસપાન કરાવી રહ્યા છે

Rajesh Limbasiya

વિંછીયામાં યુવતી ઉપર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ,જસદણ પોલીસે આરોપી ભરત ગોબર નામના વ્યક્તિની ધરપકડ કરી

Rajesh Limbasiya