જસદણ

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સહયોગ આપ્યો

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સામે ચાલીને સહયોગ આપનાર નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ પરિવારના દાતાશ્રીઓ હર્ષાબેન ચાવડા (ખજાનચી), પુનમબેન ઠકરાળ (ટ્રસ્ટી), ડિમ્પલબેન સંઘવી (ટ્રસ્ટી), તરફથી ભોજન પ્રસાદનો સહયોગ પ્રાપ્ત થયેલ છે

Related posts

જસદણ તાલુકાના ચિતલીયા ગામમાં તુલસી વિવાહનું આયોજન

Rajesh Limbasiya

વિંછીયા આઈ.ટી.આઈ ના સ્ટુડન્ટનો ગુજરાત 2nd અને રાજકોટ રિજિયનમાં પ્રથમ

Rajesh Limbasiya

રાજકોટના જસદણમાં આવેલ આ મંદિર માં ખેતલાઆપા દાદા આપે છે સાક્ષાત દર્શન, ભક્તો ના દરેક દુઃખ ને દૂર કરે છે

Rajesh Limbasiya