રાજકોટ

રાજકોટ મહાનગર ખાતે આગામી ૨૭ જુલાઈએ હીરાસર એરપોર્ટ લોકાર્પણ તથા ૨૨૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના હસ્તે થવાનું છે, જેના માટે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય

માનનીય પ્રધાનમંત્રીશ્રીના રાજકોટ આગમનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદ ચાવડા તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

Related posts

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

Rajesh Limbasiya

રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનાં મોત નીપજ્યાં

Rajesh Limbasiya

રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા વિવિધ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજનનો લાભ લીધો.

Rajesh Limbasiya