હમણા જીવતા નાગ દેવતા હરતા ફરતા જોવા મળે એવું એક માત્ર મંદિર તે કડૂકા, એક નહિ પણ અનેક નાગ હાલમાં જોવા મળે છે પણ તે પેલા ગામ વિશે જાણી લઈએ તમે બધા ચમત્કારની વાતો સાંભરી હશે અને ઘણા ચમત્કાર જોયા હશે પણ આ ચમત્કારિક મંદિર એવું છે જેમ તમને તમારી આંખો પર પણ વિશ્વાસ નહિ આવે આ ખેતલાપાનું મંદિર કડુકા ગામે આવેલું છે આ મંદિરમાં નીચે જોઈને ચાલવું પડે છે કારણ કે ખેતલાપા સ્વરૂપે સાપ ફરતા હોય તેવું માનવામાં આવે છે આ મંદિરમાં કોઈપણ જગ્યાએ સાફ જોવા મળે છે પણ આ સાપ થી ડરવાની જરૂર નથી આ સાપ હજી સુધી કોઈને કરડ્યા નથી. કડુકા તા.જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ અગિયાર તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક ગામ છે કડુકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે આ ગામમાં મુખ્યત્વે ઘઉં જીરુ મગફળી તલ બાજરી ચણા કપાસ દિવેલા રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ મંદિરમાં એક બે નહિ પરંતુ ગણા બધા સાપ જોવા મળે છે.આ મંદિરમાં ઘણા લોકો માનતા રાખતા હોય છે.સામાન્ય દિવસોમાં પણ આ ખેતલાપા મંદિરે લોકો દર્શન કરવા આવતા હોય છે અમુક લોકો માનતા પુરી કરવા આવે છે ત્યારે ફોટા પણ લગાવતા હોય છે.આ મંદિરના સાપ તમે પણ પકડી શકો છો તમારામાં હિમ્મત હોય તો કોઈ દિવસ આ સાપ કોઈને કરડતા નથી, આ મંદિરના ઘણા એવા ચમકાર છે. ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.કોઈદિવસ કોઈ મુસીબતમાં આવી ગયા હોય ત્યારે આ ખેતલાપા મંદિરે આવીને લોકો માનતા રાખતા હોય છે અને તેમનું કામ પતિ ગયા પછી લોકો માનતા પુરી કરવા માટે આ મંદિરે જાય છે. આ મંદિર બહુ મોટી ભીડ જોવા મળે છે. જસદણ તાલુકાના કડૂકા ગામનું વર્ણન કરવામાં આવે તો આ ગામની ચારે દિશાઓમાં પવિત્ર તિર્થધામો આવેલા છે. પૂર્વમા બિલેસ્વર મહાદેવ અને હિગોલગઢ અભ્યારણ અને આલા ખાચરના માતાજી જે રાજ મહેલમાં છે પશ્ચિમ માં મદાવેશ્વર મહાદેવ ઊતરમા ચોટીયા મા ચામૂડા કડુકા થી ત્રણ કિમી દૂર ભોંયરામાં પાડેલ કાલીન ગુપ્તેસ્વર મહાદેવ ધૌરઈ ગામમાં દક્ષિણમા ઘેલા સોમનાથ આવા તિર્થધામથી ઘેરાયેલ કડૂકા ગામમાં હાલ ખેતલિયા બાપાનૢ જૂન સ્થાન છે.
જયા હાલમાં દાદા સ્વયમેવ હાજર છે જે તમે આ ફોટા દ્રારા જોઈ શકો છો હાલમાં મંદિરે નાના બાળકો આ સાપને રડતા નજરે ચડે છે વાનર કુળના કુલદેવ તરીકે પૂજાય છે અદિક નાગ સ્વરૂપે બિરાજે છે ખેતલાદાદા આ બીજે ક્યાંય જોવા નહિ મળે.હવે વાત ખેતલિયા બાપાની દંત કથાનુસાર કાનામુવાથી શરૂ થાય છે. કડુકા અને ધારઇ ગામ વચ્ચે ભગવતી ખોડીયાર નુ સ્થાન આવેલ છે. પાંચ ગામના ભક્તો હતા તેથી પંચની ખોડીયાર તરીકે ઓળખાપ અને કાનાભુવા ત્યાં રહેતા મકૃતિમય જીવન જીવતા હતા. કાનામુવા બન્ને આંખે અંદ્ય હતા પરંતુ એમને એવું વરદાન હતું કે સવારે ઉક્તાની સાથે પથારીમાં હાથ ફેરવતા તેમને એક રૂપીયો મળે છે.વર્ષોના વહાણ બાદ કાનાભુવા દેવલોક પામ્યા ત્યારે એવી લોકવાયકા અહીં પ્રચલિત છે કે તેમની સ્મશાન ગાત્રામાં ખુદ ખેતલિયા બાપા પણ નાગ સ્વરૂપે ગયેલા.પરંતુ સ્મશાને ડાઘુઓ જ્યારે ગામભણી પરત ફરતાં ખેતલિયા બાપાને ગામમાં પરત ફરવાનું આમંત્રણ ન આપતા તે સ્મશાન જ રહ્યા અમુક સમય વિત્યા બાદ વાલાભુવા ને પ્રેરણા થઇ અને ખેતલિયાબાપા એ સ્વપ્નામાં નિશાની આપી કે હું આ જગ્યાએ તમારી સામે આવીરા અને ઢોલ શરણાઈ સાથે બાપાના સામૈયાની તૈયારી કરી અને આરે નિશાની પ્રમાણે બાપા ત્યાં હાજર થયા અને લોબડીમાં આસાન આપી બાપાને મઢમા લાવ્યા આજે પણ એજ બાપા શ્રદ્ધાળુઓને સહાય કરે છે અને ધારી મનોકામના પૂર્ણ કરે છે.મિત્રો જાણીએ બીજા એક આવા જ ચમત્કારી મંદિર વિશે.નાગ પૂજા આપણા ધર્મો વિશેષ મહત્વ ધરાવે છે. નાગ દેવતાના અનેક મંદિરો ભારત સહિત વિદેશોમાં પણ આવેલા છે. ભારતમાં એક અનોખુ અને પ્રાચીન મંદિર છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરમાં નાગદેવતાની પૂજા થાય છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી 70 કિમી દૂર આવેલું છે.
આ સ્થળની ખાસિયત એ છે કે અહીં આવેલા તળાવમાં અરબો રુપિયાનો ખજાનો છે, પરંતુ અહીંથી કઈ જ કોઈ વ્યક્તિ લઈ જઈ શકતી નથી. કારણ કે દરેક વસ્તુનું રક્ષણ નાગ કરે છે. વર્ષોથી પાણીમાં પડેલા આ ખજાનાને કોઈ રપર્શ પણ કરી શકતું નથી જે કરે છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. મંડી જિલ્લામાં કમરાહ નામનું સ્થળ આવેલું છે જે જંગલ અને પર્વતોથી ઘેરાયેલું છે. આ જગ્યાનું નામ કમરુનાગ છે. પુરાતત્વ વિભાગનું કહેવું છે કે આ તળાવમાં જે ધન જોવા મળે છે તે મહાભારત સમયનું છે. આ તળાવના કિનારે કમાનાગ દેવતાનું મંદિર છે. આ ખજાનાની રક્ષા નાગ દેવતા કરે છે. આ મંદિરમાં દર વર્ષે જુલાઈમાં મેળાનું આયોજન કરવામાં આવે છે અને તે દરમિયાન અહીં વિધિ વિધાનથી નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે.કમરુનામ તળાવની રક્ષા નાગ કરે છે સ્થાનિક લોકો આ નાગ દેવની માનતા પણ રાખે છે જે પુરી થતી હોવાનો દાવો પણ કરવામાં આવે છે. અહીં તળાવમાં સોના,ચાંદી અને રુપિયા ચઢાવવાની પ્રથા વર્ષોથી છે.જેના કારણે આ તળાવમાં અરબો રૂપિયા એકત્ર થઈ ચુક્યા છે. તળાવનો અંદર પડેલું ધન સસ્પષ્ટ રીતે જોઈ પણ શકાય છે. કહેવાય છે કે એક વખત એક વ્યક્તિએ આ ખજાનો લુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોરી કરવાનો પ્રયાસ કર્યો તેના કારણે તેને ખએ દેખાતું બંધ થઈ ગયું. પૌરાણિક માન્યતા એવી પણ છે કે અહીં પડેલો ખજાનો પાંડવોની સંપત્તિ છે અને તેમણે નાગ દેવતાને તે સમર્પિત કરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં
