જસદણ

દેશભરમાં સ્વચ્છતા અભિયાન નિમીત્તે આજે જસદણ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો

દેશભરમાં આજે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ લોકો સવારે 10 થી 11 એટલે કે 1 કલાકનું શ્રમદાન આપ્યું છે. જેમાં પોતાના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં નેતાઓ સહીત લોકો ધાર્મિક સ્થળો, પ્રવાસ સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન આપ્યું હતું . ત્યારે જસદણ માં પણ અનેક વિસ્તારોની અંદર આજે સ્વસ્થ ભારત અભિયાન દિવસની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમાં જસદણ ચીફ ઓફિસર શેઠ સાહેબ, નરેશભાઈ દરેડ ,પંકજભાઈ બીજલભાઇ ભેજજાળીયા, વિજયભાઈ ચૌહાણ, મનિષાબેન રાવલ, દુર્ગેશભાઈ સંજયભાઈ ડાભી, શામજીભાઈ ડાંગર, મુકેશભાઈ મકવાણા, અમરશીભાઈ મકવાણા સહિતના લોકો છે તે આ કાર્યક્રમમાં જોડાયા હતા

રીપોર્ટ:- વિજય ચૌહાણ, જસદણ

Related posts

રાજકોટ જિલ્લાકક્ષાના પ્રાથમિક વિભાગના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાની કૃતિ ઝોનકક્ષાએ પસંદગી પામી

Rajesh Limbasiya

સૌની યોજના અંતર્ગત ડેમ ભરવામાં નહીં આવે તો આંદોલન કરીશું : “આપ”ના પ્રમુખ હિતેશ ખાખરીયા

Rajesh Limbasiya

જસદણના લક્ષ્મણનગર-2 સોસાયટીમાં વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત ચાલુ વરસાદમાં પાણીની મોટર solar a। બંધ કરવા જતા લાગ્યો કરંટ

Rajesh Limbasiya