જસદણ

જસદણ ખાતે મન કી બાત ના કાર્યક્રમ અને એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરાયું

આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૧૦૮ મન કી બાત ના કાર્યક્રમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરતા અશોકભાઈ મહાદેવભાઈ ચાંવ મહામંત્રી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો રાજકોટ, ગટુભાઈ ગીડા મંત્રી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચો,જસદણ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઇ રાઠોડ જયદીપ કાંગસિયા,ભુપતભાઇ ગરિયા,જયુભાઈ બોરીચા એ સન્માનિત કર્યા

Related posts

જંગવડ ગામના વ્યકિતએ ફરીયાદીના પતિને વાડીના કામમાં બળદ લેવા માટે આપેલ પૈસાની પરત માંગણી ન કરેલ હોવા છતાં ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને તેની સાચી હકીકતોને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ…

Rajesh Limbasiya

જસદણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

Rajesh Limbasiya

21/7/2023 જસદણ માર્કેટિંગ યાર્ડના ભાવ

Rajesh Limbasiya