વિંછીયા

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરી તેમજ રામજી મંદિરે ભગવાન શ્રીરામને 56 ભોગ પ્રસાદ ચડાવી રામનવમીની ઉજવણી કરવામાં આવી. આ તકે વિંછીયા ગામના અનેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હાજર રહ્યા તકે રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ વિંછીયા દ્વારા ભગવાન શ્રીરામને 56 ભોગ નું પ્રસાદ ધરવામાં આવ્યો તેમજ રામજી મંદિરના માનશ્રીનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા રાજ ગ્રુપના સ્થાપક મુકેશભાઈ રાજપરા કૌશિક ભાઈ રાઠોડ સંજયભાઈ રામાનુજ પ્રકાશભાઈ રામાનુજ વગેરે આગેવાનો હાજર રહ્યા

Related posts

નાના પાળીયાદ ગામના જવાન હરેશભાઈ મેણીયા ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થતા હરેશભાઇને ” પાંચાળ ગૌરવ એવોર્ડ ” એનાયત કરતા વિનોદભાઈ વાલાણી.

Rajesh Limbasiya

વિંછીયા: વાંગધ્રા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો લક્ઝરી બસે 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હડફેટે લેતા અકસ્માત

Rajesh Limbasiya

વિછીયા તાલુકાના વેરાવળ ગામે વર્ષોથી પડતર પડેલા હિફલી કૂવે જવા માટેના રોડનું સીસી રોડ તેમજ બ્લોક નાખીને રોડનું સુંદર મજાનું કામ કરવામાં આવ્યું

Rajesh Limbasiya