વિંછીયા

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરી તેમજ રામજી મંદિરે ભગવાન શ્રીરામને 56 ભોગ પ્રસાદ ચડાવી રામનવમીની ઉજવણી કરવામાં આવી. આ તકે વિંછીયા ગામના અનેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હાજર રહ્યા તકે રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ વિંછીયા દ્વારા ભગવાન શ્રીરામને 56 ભોગ નું પ્રસાદ ધરવામાં આવ્યો તેમજ રામજી મંદિરના માનશ્રીનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા રાજ ગ્રુપના સ્થાપક મુકેશભાઈ રાજપરા કૌશિક ભાઈ રાઠોડ સંજયભાઈ રામાનુજ પ્રકાશભાઈ રામાનુજ વગેરે આગેવાનો હાજર રહ્યા

Related posts

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના બંધાળી ગામે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya

વિછીયા તાલુકાના વેરાવળ ગામે વર્ષોથી પડતર પડેલા હિફલી કૂવે જવા માટેના રોડનું સીસી રોડ તેમજ બ્લોક નાખીને રોડનું સુંદર મજાનું કામ કરવામાં આવ્યું

Rajesh Limbasiya