જસદણ

જસદણ શ્રીનાથજી હવેલી ખાતે શ્રી વૈષ્ણવ આચાર્ય 1008 શ્રી પ્રભુજી મહારાજની પધરામણી કરાઈ ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરાયું

શ્રી નાથજી હવેલી જસદણમાં આજરોજ શ્રી વૈષ્ણવાચાર્ય ગો ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી પધારેલા તેમના સાનીધ્યમા ભવ્ય સુકામેવા થીં હિંડોળા સણગાર કરવામાં આવેલા તથા દર્શન કરવા પધારેલા વૈષ્ણવ નેં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ તેમાં ૬૦૦ થી ૬૫૦ વૈષ્ણવોએ મહાપ્રસાદ આરોગ્યો તારીખ ૩૦-૭-૨૦૨૩ રવિવાર શ્રાવણ સુદ બારસ ના દશૅન

Related posts

જસદણ આટકોટ રોડ પર આવેલ કોટડીયા હોસ્પિટલ પાસે એક વર્ષમાં ત્રણ વાર રોડ બનાવતા લોકોએ વિરોધ દર્શાવ્યો

Rajesh Limbasiya

મહાત્મા ગાંધીજયંતીની – ઉજવણીજસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્રારા આરોહણ પ્રોજેક્ટ -3 હેઠળ ગાંધીજયંતી ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Rajesh Limbasiya

આવતીકાલે જસદણમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પાટીદારોને મળશે

Rajesh Limbasiya