જસદણ

જસદણ શ્રીનાથજી હવેલી ખાતે શ્રી વૈષ્ણવ આચાર્ય 1008 શ્રી પ્રભુજી મહારાજની પધરામણી કરાઈ ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરાયું

શ્રી નાથજી હવેલી જસદણમાં આજરોજ શ્રી વૈષ્ણવાચાર્ય ગો ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી પધારેલા તેમના સાનીધ્યમા ભવ્ય સુકામેવા થીં હિંડોળા સણગાર કરવામાં આવેલા તથા દર્શન કરવા પધારેલા વૈષ્ણવ નેં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ તેમાં ૬૦૦ થી ૬૫૦ વૈષ્ણવોએ મહાપ્રસાદ આરોગ્યો તારીખ ૩૦-૭-૨૦૨૩ રવિવાર શ્રાવણ સુદ બારસ ના દશૅન

Related posts

૨૬ લાખની જાલી નોટોના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય આરોપીના હાઈકોર્ટ દારા જામીન મંજુર

Rajesh Limbasiya

જસદણ ખાતે મન કી બાત ના કાર્યક્રમ અને એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરાયું

Rajesh Limbasiya

જસદણના મોટાદડવા ગામ ખાતે ખુબ સરસ શિવાજી મહારાજની રંગોળી કરવામાં આવી

Rajesh Limbasiya