જસદણ

જસદણના ચોટીલા રોડ પર શ્રી હરિ સોસાયટીમાં રહેતા 42 વર્ષે ભાવનાબેન મિયાત્રા નું હાર્ટ એટેક થી મોત

જસદણના ચોટીલા રોડ પર આવેલ શ્રી હરિ સોસાયટીમાં રહેતા 42 વર્ષે ભાવનાબેન ને હાર્ટ એટેક આવતા મોત થયું મૃતક ભાવનાબેન તેમની દીકરી સાથે લઈ શાકભાજી લેવા માટે જતા હતા અને અચાનક જ છાતીમાં દુખાવો થતા તેમને હાર્ટ અટેક આવ્યો હતો સ્થાનિકો દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર તપાસ કરતા ભાનુબેન મૃત જાહેર કર્યા હતા

રિપોર્ટ વિજય ચૌહાણ(જસદણ)

Related posts

જસદણના ખાડિયા વિસ્તારની ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, ગૌસેવકોએ મહામહેનતે બચાવી

Rajesh Limbasiya

જસદણના ભડલી ગામ નજીક અફીણ પકડ્યું

Rajesh Limbasiya

જસદણ ના ટાટા ના શોરૂમ નજીક મારામારી બનાવો ત્રણ આરોપી વિરુદ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાયેલYJ

Rajesh Limbasiya