Category : રાજકોટ

રાજકોટ

રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત

Rajesh Limbasiya
રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત: ત્યકતા તૃપ્તિબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા ઉ.વ ૩૭ અને કુંવારા યુવાન અક્ષય શૈલેષભાઇ ક્લોલિયા ઉ.વ.૨૯નો ફાંસો ખાઈ આપઘાત: લિવ ઇનમાં...
રાજકોટ

શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ – સુરતના કન્વીનર તરીકે અલ્પેશ કથીરિયાની નિમણૂક.

Rajesh Limbasiya
આજે શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ- સુરતના પ્રભારી અને ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ની છત્રછાયા માં ચાલતા...
રાજકોટ

એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી

Rajesh Limbasiya
રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી આ બેઠક રાજકોટ રેજ આઈજી સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબ ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ...
રાજકોટ

એલઆરડી કૌભાંડમાં વધુ જસદણ તાલુકાના ચાર આરોપીઓની ધરપકડ બે મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર

Rajesh Limbasiya
નકલી નિમણૂંક પત્રના આધારે એલઆરડી તરીકે નોકરી મેળવવાના કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ જૂન કૌભાંડમાં ધરપકડનો...
રાજકોટ

રાજકોટ ૧૦૮ સેવા સગભૉ માતા અને નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ

Rajesh Limbasiya
વિંછીયા તાલુકાના સરતાનપર ગામ ની વાડી વિસ્તારમાં પરપ્રાંતિય સગભૉ માતા ૨૦ વર્ષીય પાયલબેન ને પસૂતી નો દુઃખાવો થતાં વાડી માલિક રાજાભાઈ એ ૧૦૮ ને કોલ...
રાજકોટ

રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનાં મોત નીપજ્યાં

Rajesh Limbasiya
રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે માતા અને...
રાજકોટ

રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા વિવિધ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજનનો લાભ લીધો.

Rajesh Limbasiya
રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા વિવિધ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજનનો લાભ લીધો....
Blogરાજકોટ

ખારચીયા ગામની મુલાકાત કરતાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા

Rajesh Limbasiya
રાજકોટ તાલુકાના ખારચિયા ગામે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા સાથે રુબરુ મુલાકાત લીધી. સમગ્ર વિસ્તાર પૂરગ્રસ્ત થતા કેટલાય પરિવારોની ઘરવખરીને ભારે નુકસાન...
રાજકોટ

રાજકોટ મહાનગર ખાતે આગામી ૨૭ જુલાઈએ હીરાસર એરપોર્ટ લોકાર્પણ તથા ૨૨૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના હસ્તે થવાનું છે, જેના માટે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય

Rajesh Limbasiya
માનનીય પ્રધાનમંત્રીશ્રીના રાજકોટ આગમનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદ ચાવડા તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા...