રાજકોટ જિલ્લાના, જસદણ શહેરમાં રહેતા અશોકભાઈ ડોબરીયાના પત્ની દયાબેન અશોકભાઈ ડોબરીયા દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ કરેલ. જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં...
આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૧૦૮ મન કી બાત ના કાર્યક્રમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરતા અશોકભાઈ મહાદેવભાઈ ચાંવ મહામંત્રી...
જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને જીવદયા વગેરે ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓના 10માં વર્ષમાં...
દોલતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન સબ સેન્ટર પેટા આરોગ્ય કેન્દ્ર માં થયું હતું. શ્રી ગ્રામ પંચાયત અને શ્રી પ્રાથમિક શાળાના સંપૂર્ણ સહયોગથી...