Tag : jasdan news

વિંછીયા

25/09/2023 ના રોજ વીંછીયા તાલુકાના આસલપુર ગામે સનેડા માંથી પડી જતા મોત નીપજ્યું,પાળીયાદ ની હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો

Rajesh Limbasiya
ખેડૂત બળવંત ભાઈ હેમુભાઈ ડોડીયા ઉમર વર્ષ 55 ખેતર વાડીમાં કામ કરી સાંજના સમયે ખેતીનું વાહન સનેડો લઈને ઘરે જાવા માટે નિકયા હતા પરંતુ ઘરે...
જસદણ

દેશભરમાં સ્વચ્છતા અભિયાન નિમીત્તે આજે જસદણ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો

Rajesh Limbasiya
દેશભરમાં આજે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ લોકો સવારે...
વિંછીયા

વીંછીયાના પીપરડીમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને ભલાભાઇ લાકડીથી બે શખ્સોનો હુમલો જ

Rajesh Limbasiya
વીંછીયાના પીપરડી ગામમાં રહેતા યુવાનને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી પ્રશ્ને બે શખ્સોએ લાકડી વડે માર મારતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ પીપરડી ગામમાં રહેતા...
જસદણ

જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya
જસદણ રામેશ્વર મંદિરે એક ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરાડવા તેમજ રાજકોટ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી હાજર...
જસદણ

આટકોટ ના કે.ડી.પરવાડીયા હોસ્પિટલ માં ૪૫ વર્ષ ના દર્દી નું અતરડા નું જટિલ ઓપેરશન કરી નવું જીવનદાન અપાયું

Rajesh Limbasiya
ગોંડલ ના રહેવાસી ૪૫ વર્ષ ના દર્દી ના પેટ માં નાના અતરડા ની જટિલ લોહી ની ગાંઠ ફૂટી જતા, ૧ દિવસ માં લોહી ની ટકાવારી...
રાજકોટ

રાજકોટ ૧૦૮ સેવા સગભૉ માતા અને નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ

Rajesh Limbasiya
વિંછીયા તાલુકાના સરતાનપર ગામ ની વાડી વિસ્તારમાં પરપ્રાંતિય સગભૉ માતા ૨૦ વર્ષીય પાયલબેન ને પસૂતી નો દુઃખાવો થતાં વાડી માલિક રાજાભાઈ એ ૧૦૮ ને કોલ...
આટકોટ

આટકોટ માં વીજ ટીસી પર વેલ કારણે ત્રણ કલાક સુધી લાઈટો ગુલ થઇ,બાદ વેલ ને હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી

Rajesh Limbasiya
આટકોટ માં ટી પોઈન્ટ પર આવેલ ટીસી માં વેલ ની રુમઝુમ હોવાથી ગઈ રાત્રે ચાર વાગ્યે ની લાઈટો ગુલ થઈ હતી જેમાં ત્રણ ચાર વાર...
જસદણ

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya
રાજકોટ જીલ્લા નુ અને જસદણ તાલુકા નુ અને જસદણ થી 20 કી.મી. નજીક આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી ઘેલા સોમનાથ મહાદેવ નુ શીવાલય આવેલુ...
જસદણ

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સહયોગ આપ્યો

Rajesh Limbasiya
નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા આગામી તારીખ ૮/૧૦/૨૩ ને રવિવારના રોજ યોજાનાર અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહના ભવ્ય કાર્યક્રમ માટે સામે...
જસદણ

જસદણના દોલતપર ગામે રામદેવજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાય

Rajesh Limbasiya
જસદણ તાલુકાના દોલતપર ગામે રામે રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાય દોલતપર ગામ દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું મોટી સંખ્યામાં લોકો જોડાયા,...