જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયુ
જસદણને કર્મભૂમિ બનાવી તેમાં સંસ્કારોનું ચિંતન કરનાર નિર્મળ સરળ અને પ્રેમાળ અ. નિ.શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ...
