વીંછીયાના પીપરડી ગામમાં રહેતા યુવાનને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી પ્રશ્ને બે શખ્સોએ લાકડી વડે માર મારતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ પીપરડી ગામમાં રહેતા...
જસદણ રામેશ્વર મંદિરે એક ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરાડવા તેમજ રાજકોટ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી હાજર...
મળતી વિગત મુજબ મૂળ વડોદરા પંથની હાલ વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીમાં પતિ સહિતના પરિવાર સાથે રહેતી મહિલાએ વિછીયા પોલીસ મથકમાં વાંગધ્રા ગામમાં રહેતા વાડી...