જસદણ તાલુકાના કોઠીગામનું બસસ્ટેશનને 35 વર્ષ થયા મુસાફરી કરતા લોકો પરેશાન છે કારણ કે કોઠીગામના પાદરમાં આવેલ બસસ્ટેશનને 35 વર્ષ પહેલાં બનાવ્યું હતું પછી બસસ્ટેશનને...
શ્રી નાથજી હવેલી જસદણમાં આજરોજ શ્રી વૈષ્ણવાચાર્ય ગો ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી પધારેલા તેમના સાનીધ્યમા ભવ્ય સુકામેવા થીં હિંડોળા સણગાર કરવામાં આવેલા તથા દર્શન...
રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ મથકે 16 વર્ષની સગીરાનું અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં આરોપી તરીકે ગઢડીયા ગામે રહેતા રવિ વિનુભાઈ ચાવડાનું નામ...
હર્ષદભાઈ ઉપાધ્યાયતથા તેમના પત્ની અલ્કાબેન તરફથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચુનારાવાડ પ્રા. શાળાના ત્રણ વિદ્યાર્થીઓને ધોરણમાં પ્રથમ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને રૂ.1111/- રોકડ...