Blogજસદણ

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

ખોડિયાર ઉપવન –કાળાસર

જાહેર આમંત્રણ.

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા ત્રીજું મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ધતિ મુજબનું) અમારા આવો, વતનને હરિયાળું બનાવીએ ‘ એ પ્રોજેક્ટ અંતર્ગત 2100 વૃક્ષોનું ખોડિયાર ઉપવન કાળાસર ગામની ખડકાળી ધારમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.

Related posts

જસદણના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી માંથી 60 થી પણ વધારે ગાંઠો કાઢી સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

Rajesh Limbasiya

જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ 10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે પટકાતા બાળકને પેટના ભાગે લાકડું ફસાયું,

Rajesh Limbasiya

જસદણના ઉટવડ ગામ નજીકથીવિદેશી દારૂ ઝડપાયો

Rajesh Limbasiya