Blogજસદણ

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

ખોડિયાર ઉપવન –કાળાસર

જાહેર આમંત્રણ.

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા ત્રીજું મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ધતિ મુજબનું) અમારા આવો, વતનને હરિયાળું બનાવીએ ‘ એ પ્રોજેક્ટ અંતર્ગત 2100 વૃક્ષોનું ખોડિયાર ઉપવન કાળાસર ગામની ખડકાળી ધારમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.

Related posts

જસદણ શહેરમાંથી ગુમ થયેલ વ્યક્તિ ગીતાબેન જીતેશભાઈ રામાણી દવાખાનાનું બહાનું દઈને ગુમ થયેલા છે

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન માં રામ નવમી ત્થા હજરત કાળૂ પીર ના ઉર્ષ નિમિત્તે એક શાન્તિ સંમતિ ની મિટિંગ યોજાઈ

Rajesh Limbasiya

જસદણ ગઢડીયા રોડ નજીક પાણીના ટાંકાની સામે ટીસીને વળગેલી વેલને અલગ કરવાની ફુરસત તંત્ર પાસે નથી માત્ર વીજ ચેકિંગમાં જ રસ

Rajesh Limbasiya