Blogજસદણ

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

ખોડિયાર ઉપવન –કાળાસર

જાહેર આમંત્રણ.

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા ત્રીજું મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ધતિ મુજબનું) અમારા આવો, વતનને હરિયાળું બનાવીએ ‘ એ પ્રોજેક્ટ અંતર્ગત 2100 વૃક્ષોનું ખોડિયાર ઉપવન કાળાસર ગામની ખડકાળી ધારમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.

Related posts

જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

Rajesh Limbasiya

જસદણના કનેસરા ગામે લોખંડ કાપતી વખતે વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મોત.

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ભાડલા ગામની ખેતીની જમીનની ખરીદી અંગે ગામ નમુના નંબર છ હકક પત્રકના નોંધનો પ્રમાણિતનો મંજૂરીનો હુકમ કરતી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ

Rajesh Limbasiya