જસદણ

જસદણના ચિતલીયા ડુંગર ખાતે ભવ્ય મેળાનું આયોજન

ચિતલીયા ગામમાં દર વર્ષે સાતમના પવિત્ર દિવસે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ભવ્ય મેળાનું પણ આયોજન થાય છે, આ સાતમના પાવન અવસરે હજારો લોકો માતાજીના દર્શનાર્થે પધારે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ વર્ષે પણ એટલે કે તારીખ 11/08/2024 ને રવિવારના રોજ શ્રદ્ધાળુઓ શીતળામાના દર્શનાર્થે પધારશે અને ભવ્ય મેળાનો આનંદ માણશે તેમજ તારીખ 25/08/2024 ને રવિવારના રોજ પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તારીખ 11 અને તારીખે 25 એ જરૂર થી દર્શનાર્થે પધારો અને મેળાનો આનંદ માણો તેવો અનુરોધ મંદિરના પૂજારી ઉમંગગીરી બાપુએ લોકોને કર્યો છે

Related posts

શ્રી શિવમ વિદ્યાલય કમળાપુર શાળા ના પ્રાંગણ માં ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થિની માટે માસિક સ્રાવ જાગૃતિ કાર્યકમ નું આયોજન કરાયું

Rajesh Limbasiya

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

Rajesh Limbasiya

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Rajesh Limbasiya