જસદણ

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું

પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા નું નિવેદન

આ નિવેદન સસ્તી પરસિંધિત માટે નિવેદન છે:-દિનેશ બાભણીયા

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન માં દીકરીઓ પર લાઠીસાર્જ અને ગાળો વરસાવી હતી ત્યારે આગેવાનો ક્યાં હતા :-દિનેશ બાભણીયા

ગામે ત્યારે ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન બને ત્યારે તેમના જામીન કોણ બનશે તે પણ સમાજ માટે તેમજ દીકરીઓ માટે પણ પ્રશ્ન છે:- દિનેશ બાભણીયા

મહિલા અનામત માટે ગગજીભાઈ ને મળવા ગયા હતા ત્યારે આ બાબતે કોઈ તરફેણ કે ફેવર કરી નહોતી :-દિનેશ બાભણીયા

બહેનોની વાતો સ્ટેજ કે મંચ પર ન થઈ શકે બેનો સાથે ગ્રાઉન્ડ રિયાલિટી માં કામ કરવું જોઈએ :-દિનેશ બાભણીયા

જ્યારે જ્યારે પાટીદાર સમાજ ની બહેનો પર અત્યાચાર થયો છે ત્યારે કોણ જમીન બન્યું છે જેમ પાટીદાર અનામત આંદોલનમાં અમારે જામીન બનવું પડ્યું હતું તેવી જ રીતે ગગજીભાઈ બહેનો પર ચોડી દેશે

પાટીદાર સમાજની તમામ બહેનો ઝાંસીની રાણી છે તેમને કોઈ હથિયારની જરૂર નથી

તેના માટે પાટીદાર સમાજના યુવાનો આગેવાનો કટિબંધ છે

Related posts

જસદણ ના અને હાલ રાજકોટ સ્થિત વક્તા શ્રી જયેન્દ્રભાઈ તેરૈયા ના શુ મધુર કંઠે ઋષિકેશ ઉતરાખંડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નુ રસપાન કરાવી રહ્યા છે

Rajesh Limbasiya

જસદણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થતા જસદણ નગર માં વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજન તથા સંચલન નો કાર્યક્રમ હતો.

Rajesh Limbasiya

જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

Rajesh Limbasiya