જસદણ

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદા નો દિવ્ય રથ જસદણના આંગણે તારીખ 23/ 8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે દાદાના દિવ્ય રથના સ્વાગત સાથે સામૈયા અને સાથે મહા આરતીનું આયોજન છે આ આયોજનમાં આપ સૌ ભક્તજનોને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ : લાતી પ્લોટ મેઈન રોડ જસદણ 23/8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે
જય માતાજી
સુરાપુરા શ્રી પાતા દાદા

રિપોર્ટ રસિક વિસાવળીયા

Related posts

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે.

Rajesh Limbasiya

જસદણના એક યુવકે સગીરાને બે વખત ભગાડી લઇ જઇ યુવકે દુષ્કર્મ આચર્યું

Rajesh Limbasiya

વિંછીયામાં યુવતી ઉપર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ,જસદણ પોલીસે આરોપી ભરત ગોબર નામના વ્યક્તિની ધરપકડ કરી

Rajesh Limbasiya