જસદણ

જસદણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા 250 થી વધુ લોકોને અપાયા
ત્રિશુલ દીક્ષામાં ગામડે ગામડેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જસદણ અને વિછીયા પંથકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સહિત સંસ્થાઓ મારફતે હિન્દૂ સંગઠન વધુ મજબૂત બની રહ્યા છે. ત્યારે જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ગ્રુપ દ્વારા ત્રિશુલ દીક્ષા આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હિન્દું સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદાના દિવ્ય રથનું સામૈયા તેમજ ઉલ્લાસ સાથે ભાવભર્યું સ્વાગત કર્યું

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદ

Rajesh Limbasiya

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

Rajesh Limbasiya