જસદણ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ નિમિત્તે મળીને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરીને આ નવું વર્ષ સર્વે માટે સુખમય અને શાંતિમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવશે.

તા.૧૪/૧૧/૨૦૨૩, મંગળવાર

સમય : સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ સુધી

સ્થળ : કમળાપુર તા.જસદણ જિ.રાજકોટ

Related posts

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન

Rajesh Limbasiya

જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

Rajesh Limbasiya