વિંછીયા

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરી તેમજ રામજી મંદિરે ભગવાન શ્રીરામને 56 ભોગ પ્રસાદ ચડાવી રામનવમીની ઉજવણી કરવામાં આવી. આ તકે વિંછીયા ગામના અનેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હાજર રહ્યા તકે રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ વિંછીયા દ્વારા ભગવાન શ્રીરામને 56 ભોગ નું પ્રસાદ ધરવામાં આવ્યો તેમજ રામજી મંદિરના માનશ્રીનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા રાજ ગ્રુપના સ્થાપક મુકેશભાઈ રાજપરા કૌશિક ભાઈ રાઠોડ સંજયભાઈ રામાનુજ પ્રકાશભાઈ રામાનુજ વગેરે આગેવાનો હાજર રહ્યા

Related posts

વિંછીયા તાલુકાના મોટા કંધેવાળીયા ગામે અવસાન થતાં તેમના વારસદાર શ્રી ને શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. મારફત લેવાતી અકસ્માત વીમા પોલિસી અન્વયે દસ લાખનો ચેક અર્પણ

Rajesh Limbasiya

વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીના માલિકે મજુર સ્ત્રીની છેડતી કર્યાની વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ

Rajesh Limbasiya

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya