વિંછીયા

વીંછીયાના જનડા ગામે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા પુસ્તકાલયના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા,

આજે વિંછીયા તાલુકાના જનડા ગામ ખાતે પુસ્તકાલય ઘરનું ખાતમુહૂર્ત કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામા આવ્યું આ પુસ્તકાલયના નિર્માણ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાંચકોને અનેક પ્રકારના પુસ્તકો આ પુસ્તકાલય થકી વાંચન માટે ઉપલબ્ધ થશે.

Related posts

વિંછીયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીનો બનાવ

Rajesh Limbasiya

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના પીપરડી ગામેં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી પાંચાળની ધન્ય ધરા વતન પીપરડી ગામે પધારી રહ્યા છે, તેમના સ્વાગત અને અભિવાદન રેલી સન્માન સમારોહ નું આયોજન

Rajesh Limbasiya