જસદણ

આમ આદમી પાર્ટી જસદણ વિછીયા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું.

આ મીટીંગ ની અંદર નરેશભાઈ મકવાણા, વલ્લભભાઈ રંગપરા, રણજીતભાઈ, તસવીન પટેલ તેમજ જસદણ થી રવિન્દ્રભાઈ છાયાણી, ભરતભાઈ ભાલાળા,હિતેશભાઈ ખાખરીયા, નિકુલભાઇ રામાણી સર્વે સાથે મળીને સંગઠન મજબૂત બને તે માટે અગત્યની ચર્ચા કરી અને આગામી કાર્યક્રમ ની ગોઠવણી ટૂંક સમય માં થાય તે માટે ચર્ચા કરવામાં આવી.

Related posts

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

Rajesh Limbasiya

જસદણમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ વિધી સાથે સેવા – સહયોગ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે રામાણી હોસ્પિટલના ડો. દીપક રામાણી સાહેબ તેમજ સ્વામી શ્રી ભક્તિજીવનદાસ સ્વામીજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Rajesh Limbasiya

જસદણમાં મકાનની દીવાલ રિપેર કરવા મુદ્દે વેપારી સાથે ફડાકાવાળી

Rajesh Limbasiya