જસદણ

જસદણના ચિતલીયા ડુંગર ખાતે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ શીતળા માં ના દર્શન કર્યા

શ્રી આધ્યા શક્તિ યુવક મંડળ જસદણ દ્વારા સાતમ નિમિત્તે શીતળામાંના મંદિરે આખો દિવસ પાણીનું પરબ ખુલ્લુ રહેશે તેમ જ સાતમ આઠમમાં બે દિવસ પાણીનું પરબ ખુલ્લું રહેશે અને આ સેવાના કાર્યમાં યુવાઓ દ્વારા 20 વરસતા સેવા કરી રહ્યા છે ત્યારે જસદણ શહેરના તમામ લોકોને જણાવવાનું કે જે લોકોને સેવામાં જોડાવું હોય જય શક્તિ ઇલેક્ટ્રીક માં નામ નોંધાવી શકે છે

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172

Related posts

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

Rajesh Limbasiya

આમ આદમી પાર્ટી જસદણ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Rajesh Limbasiya