જસદણ

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય હોય તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને સમગ્ર સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેજીસ ગાજીપરા તેમજ જસદણ તાલુકાના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તે આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થતા જસદણ નગર માં વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજન તથા સંચલન નો કાર્યક્રમ હતો.

Rajesh Limbasiya

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની મારા ગામ “ડોડીયાળા” ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાય

Rajesh Limbasiya