જસદણ

જસદણ બાપાસીતારામ યુવક મંડળ દ્વારા ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરાયો.

જસદણ ના મફતિયા પરા વિસ્તારમાં દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ આરતી, પૂજા અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ ગણપતી ઉત્સવમાં સોસાયટીના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાઈને ગણપતી બાપ્પાની પૂજા-અર્ચના કરે છે. ત્યારે બાપાસીતારામ યુવક મંડળ ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ગણપતી બાપ્પાને ધરવામાં આવેલ 56 ભોગના ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Related posts

જાણો શું છે જસદણના ઘેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ…

Rajesh Limbasiya

રાજકોટ જિલ્લાકક્ષાના પ્રાથમિક વિભાગના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાની કૃતિ ઝોનકક્ષાએ પસંદગી પામી

Rajesh Limbasiya

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

Rajesh Limbasiya