જસદણ

જસદણ બાપાસીતારામ યુવક મંડળ દ્વારા ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરાયો.

જસદણ ના મફતિયા પરા વિસ્તારમાં દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ આરતી, પૂજા અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ ગણપતી ઉત્સવમાં સોસાયટીના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાઈને ગણપતી બાપ્પાની પૂજા-અર્ચના કરે છે. ત્યારે બાપાસીતારામ યુવક મંડળ ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ગણપતી બાપ્પાને ધરવામાં આવેલ 56 ભોગના ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Related posts

આમ આદમી પાર્ટી જસદણ વિછીયા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું.

Rajesh Limbasiya

રાજકોટ જસદણ ના ચુનારાવાડ પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા.

Rajesh Limbasiya

જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

Rajesh Limbasiya