જસદણ

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે.

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી મંડળ દ્વારા થતી આવકમાંથી પક્ષીઓ માટે ચણ તેમજ ગૌશાળામાં ગાયો માટે નીરણની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ જુદાં -જુદાં ચરિત્રોને રજુ કરીને આવા ઐતિહાસિક પાત્રોને જીવંત રાખવાનું કામ નવરાત્રી સેવા શક્તિ મંડળ જીવાપર દ્વારા કરવામાં આવે છે.

Related posts

જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ રાઠોડનો આજે જન્મદિવસ

Rajesh Limbasiya

જસદણમાં કાવતરું રચી બળાત્કારની ફરિયાદ કરવાની આપી ધમકી,દૂધનો વ્યવસાય કરનાર વ્યક્તિ એ નોંધાવી ફરિયાદ,

Rajesh Limbasiya

પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ નાના નાના બાળકોને સ્કૂલે ન જતા હોય તેવા બાળકોને સ્કૂલે મોકલવા માટે ઝુંબેશ શરૂ કર્યો છે

Rajesh Limbasiya