જસદણ

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે.

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી મંડળ દ્વારા થતી આવકમાંથી પક્ષીઓ માટે ચણ તેમજ ગૌશાળામાં ગાયો માટે નીરણની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ જુદાં -જુદાં ચરિત્રોને રજુ કરીને આવા ઐતિહાસિક પાત્રોને જીવંત રાખવાનું કામ નવરાત્રી સેવા શક્તિ મંડળ જીવાપર દ્વારા કરવામાં આવે છે.

Related posts

જસદણ હોમગાર્ડ યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર ની ઉજવણી નિમિત્તે

Rajesh Limbasiya

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Rajesh Limbasiya

તા:૨૪/૧૦/૨૦૨૩ ને આવતા મંગળવાર ના રોજ “દશેરા”(વિજયા દશમી) ના પર્વ નિમિત્તે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

Rajesh Limbasiya