જસદણ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ ને શુભકામનાઓ પાઠવશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ નિમિત્તે મળીને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરીને આ નવું વર્ષ સર્વે માટે સુખમય અને શાંતિમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવશે.

તા.૧૪/૧૧/૨૦૨૩, મંગળવાર

સમય : સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ સુધી

સ્થળ : કમળાપુર તા.જસદણ જિ.રાજકોટ

Related posts

જસદણના કનેસરા ગામમાં સોમવાર ભાદરવા સુદ ૧૦ના દિવસે લોકમેળાનું આયોજન

Rajesh Limbasiya

તા:૨૪/૧૦/૨૦૨૩ ને આવતા મંગળવાર ના રોજ “દશેરા”(વિજયા દશમી) ના પર્વ નિમિત્તે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન

Rajesh Limbasiya