વિંછીયા

વિંછીયા તાલુકાના બંધાળી ગામે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા

વિછીયા તાલુકાના બંધાળી ગામે જ્ઞાન જ્યોત માધ્યમિક શાળાની અંદર પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળાની અંદર પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિત ગાયત્રી પરિવાર તેમ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વિંછીયા: વાંગધ્રા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો લક્ઝરી બસે 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હડફેટે લેતા અકસ્માત

Rajesh Limbasiya

રામનવમી નિમિત્તે વિંછીયા રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

વીંછીયાના જનડા ગામે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા પુસ્તકાલયના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા,

Rajesh Limbasiya