જસદણ સરકારીમાં આજે હોસ્પિટલમાં ટીબીમુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને નીક્ષયમિત્રો દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા....
કમળાપુર ગામમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો,”જેમાં બાળકોને આંગણવાડી વર્કર કિહલા રસીલાબેન તથા હેલ્પર જોશી પારુલબેન...