Blogવિંછીયા

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિછીયા તાલુકા ભાજપ સંગઠનને સાથે રાખી અગત્યની મિટિંગ બોલાવવામાં આવી.

Related posts

વિંછીયા તાલુકાના પીપરડી ગામેં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી પાંચાળની ધન્ય ધરા વતન પીપરડી ગામે પધારી રહ્યા છે, તેમના સ્વાગત અને અભિવાદન રેલી સન્માન સમારોહ નું આયોજન

Rajesh Limbasiya

જસદણ તાલુકાના ભાડલા ગામની ખેતીની જમીનની ખરીદી અંગે ગામ નમુના નંબર છ હકક પત્રકના નોંધનો પ્રમાણિતનો મંજૂરીનો હુકમ કરતી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ

Rajesh Limbasiya

જસદણ: લાતી પ્લોટ વિસ્તારમાં તીર્થયાત્રા મહોત્સવ અંતર્ગત દિવ્યરથ સ્વાગત સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya