Blogવિંછીયા

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિછીયા તાલુકા ભાજપ સંગઠનને સાથે રાખી અગત્યની મિટિંગ બોલાવવામાં આવી.

Related posts

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

Rajesh Limbasiya

જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા

Rajesh Limbasiya

જસદણ: લાતી પ્લોટ વિસ્તારમાં તીર્થયાત્રા મહોત્સવ અંતર્ગત દિવ્યરથ સ્વાગત સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya