Blogજસદણ

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

ખોડિયાર ઉપવન –કાળાસર

જાહેર આમંત્રણ.

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા ત્રીજું મિયાવાકી જંગલ (જાપાનીઝ પદ્ધતિ મુજબનું) અમારા આવો, વતનને હરિયાળું બનાવીએ ‘ એ પ્રોજેક્ટ અંતર્ગત 2100 વૃક્ષોનું ખોડિયાર ઉપવન કાળાસર ગામની ખડકાળી ધારમાં નિર્માણ થવા જઈ રહ્યું છે.

Related posts

જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ,17 વર્ષીય સગીરા બની ગર્ભવતી,

Rajesh Limbasiya

જસદણ મેન બજારમા દુકાનમાં આગ લાગી

Rajesh Limbasiya

જસદણના કોઠી ગામેથી રાજકોટ ગ્રામ્ય LCB ની રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો

Rajesh Limbasiya