વિંછીયા

વીંછીયાના જનડા ગામે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા પુસ્તકાલયના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા,

આજે વિંછીયા તાલુકાના જનડા ગામ ખાતે પુસ્તકાલય ઘરનું ખાતમુહૂર્ત કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામા આવ્યું આ પુસ્તકાલયના નિર્માણ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાંચકોને અનેક પ્રકારના પુસ્તકો આ પુસ્તકાલય થકી વાંચન માટે ઉપલબ્ધ થશે.

Related posts

વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીના માલિકે મજુર સ્ત્રીની છેડતી કર્યાની વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ

Rajesh Limbasiya

વીંછીયાના પીપરડીમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને ભલાભાઇ લાકડીથી બે શખ્સોનો હુમલો જ

Rajesh Limbasiya

વિંછીયા તાલુકાના પીપરડી ગામેં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી પાંચાળની ધન્ય ધરા વતન પીપરડી ગામે પધારી રહ્યા છે, તેમના સ્વાગત અને અભિવાદન રેલી સન્માન સમારોહ નું આયોજન

Rajesh Limbasiya