આજે વિંછીયા તાલુકાના જનડા ગામ ખાતે પુસ્તકાલય ઘરનું ખાતમુહૂર્ત કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામા આવ્યું આ પુસ્તકાલયના નિર્માણ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાંચકોને અનેક પ્રકારના પુસ્તકો આ પુસ્તકાલય થકી વાંચન માટે ઉપલબ્ધ થશે.
આજે વિંછીયા તાલુકાના જનડા ગામ ખાતે પુસ્તકાલય ઘરનું ખાતમુહૂર્ત કુવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામા આવ્યું આ પુસ્તકાલયના નિર્માણ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાંચકોને અનેક પ્રકારના પુસ્તકો આ પુસ્તકાલય થકી વાંચન માટે ઉપલબ્ધ થશે.
