જસદણ

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાય હોય તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જસદણ મામલતદારને સમગ્ર સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેજીસ ગાજીપરા તેમજ જસદણ તાલુકાના પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે તે આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણ ગઢડીયા રોડ નજીક પાણીના ટાંકાની સામે ટીસીને વળગેલી વેલને અલગ કરવાની ફુરસત તંત્ર પાસે નથી માત્ર વીજ ચેકિંગમાં જ રસ

Rajesh Limbasiya

ભાડલાના બરવાળા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ:-514 વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફોરવ્હિલ ગાડી પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

Rajesh Limbasiya

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર,રાજકોટમાંથી ડો. ભરત બોઘરાનું પણ નામ, તો કેન્દ્રના મંત્રીઓ અને નેતાઓની ફોજ ઉતરશે પ્રચારમાં

Rajesh Limbasiya