રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે માતા અને...
જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાઈ હતી જેમાં 300 થી વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે...
આજરોજ વિંછીયા તાલુકાના મોટા કંધેવાળીયા મુકામે શ્રી મોટા કંધેવાળીયા સેવા સહકારી મંડળી લી.ના સભાસદ સ્વ. મનુભાઈ હંસરાજભાઈ ઓળકિયા નું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર શ્રી...
ગણપતિ મહાઉત્સવ બાપાસીતારામ યુવક મંડળ દ્વારા જસદણ ના મફતિયા પરા માં આવેલા બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ભાવિકો દ્વારા...
જસદણ તાલુકાના કનેસરાગામમાં લોકમેળાનું આયોજન કરવામાં આવશે જસદણથી કનેસરા ગામ આશરે ૧૩ કિ.મી. દૂર આવેલું છે આજે રામદેવજી મહારાજનું મંદિર પ્રખ્યાત કનેસરાધામ તરીકે ઓળખાય છે...