જસદણ

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા

જસદણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સંતો નાં આશીર્વાદ લીધા હતાં આટકોટ રોડ પર આવેલા તાત્કાલિક હનુમાનજી મંદિરે દર્શન કરી અને સંતો નાં આશીર્વાદ લીધા હતા જેની સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

જસદણ પંથકની સગીરાનું લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપહરણ જસદણ પોલીસે શખ્સની શોધખોળહાથ ધરી

Rajesh Limbasiya

તા:૨૪/૧૦/૨૦૨૩ ને આવતા મંગળવાર ના રોજ “દશેરા”(વિજયા દશમી) ના પર્વ નિમિત્તે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

Rajesh Limbasiya

જસદણ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બજારમાં પડેલ ખાડા પુરી બેસણું કરાયું

Rajesh Limbasiya