જસદણ

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદા નો દિવ્ય રથ જસદણના આંગણે તારીખ 23/ 8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે દાદાના દિવ્ય રથના સ્વાગત સાથે સામૈયા અને સાથે મહા આરતીનું આયોજન છે આ આયોજનમાં આપ સૌ ભક્તજનોને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ : લાતી પ્લોટ મેઈન રોડ જસદણ 23/8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે
જય માતાજી
સુરાપુરા શ્રી પાતા દાદા

રિપોર્ટ રસિક વિસાવળીયા

Related posts

જસદણના મેઘપર ગામ નજીક અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya

તા:૨૪/૧૦/૨૦૨૩ ને આવતા મંગળવાર ના રોજ “દશેરા”(વિજયા દશમી) ના પર્વ નિમિત્તે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

Rajesh Limbasiya

જસદણના દોલતપર ગામે રામદેવજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાય

Rajesh Limbasiya