Blogવિંછીયા

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિછીયા તાલુકા ભાજપ સંગઠનને સાથે રાખી અગત્યની મિટિંગ બોલાવવામાં આવી.

Related posts

રાજકોટ જસદણ ના ચુનારાવાડ પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા.

Rajesh Limbasiya

જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા

Rajesh Limbasiya

હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાશે

Rajesh Limbasiya