Blogવિંછીયા

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિછીયા તાલુકા ભાજપ સંગઠનને સાથે રાખી અગત્યની મિટિંગ બોલાવવામાં આવી.

Related posts

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદાના દિવ્ય રથનું સામૈયા તેમજ ઉલ્લાસ સાથે ભાવભર્યું સ્વાગત કર્યું

Rajesh Limbasiya

જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા

Rajesh Limbasiya

25/09/2023 ના રોજ વીંછીયા તાલુકાના આસલપુર ગામે સનેડા માંથી પડી જતા મોત નીપજ્યું,પાળીયાદ ની હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો

Rajesh Limbasiya