જસદણ

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે.

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી મંડળ દ્વારા થતી આવકમાંથી પક્ષીઓ માટે ચણ તેમજ ગૌશાળામાં ગાયો માટે નીરણની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ જુદાં -જુદાં ચરિત્રોને રજુ કરીને આવા ઐતિહાસિક પાત્રોને જીવંત રાખવાનું કામ નવરાત્રી સેવા શક્તિ મંડળ જીવાપર દ્વારા કરવામાં આવે છે.

Related posts

જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ,17 વર્ષીય સગીરા બની ગર્ભવતી,

Rajesh Limbasiya

જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું મોત બે ગંભીર

Rajesh Limbasiya

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Rajesh Limbasiya